Archive for July 22nd, 2025

Jul 22 2025

૨૬૯મી બેઠકનો અહેવાલ

ગુજરાતી સાહિત્ય સરિતાની ૨૬૯મી બેઠક રવિવાર, જૂન ૮મીની બપોરે મળી. આ બેઠકમાં બાવન સભ્યોની હાજરી હતી. ૧૮૫૮માં જન્મેલા ગુજરાતના પ્રથમ ગઝલકાર શ્રી બાલાશંકર કંથારિયાની સુપ્રસિદ્ધ કવિતા “ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે…..” ઉપર સભ્યોએ પોતાની પસંદગીની પંક્તિઓની પોતાની સમજણ પ્રમાણે છણાવટ કરી. જ્યોત્સ્નાબહેન વેદે સરસ્વતી વંદનાથી બેઠકની શરૂઆત કરી. ત્યારબાદ નિખિલભાઈ મહેતાએ તે […]

No responses yet

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.