Dec 13 2021
Oct 25 2021
બેઠક ક્રમાંક ૨૨૫ નો અહેવાલઃ તારીખ ૨૩ નવેમ્બર ૨૦૨૧ની બેઠકમાં સાહિત્ય અને સંગીત નો મજાનો સમન્વય રહ્યો. ડો.શ્રી જવાહર બક્ષી અને આશિતભાઇ દેસાઈ ,સાહિત્ય જગતના અને ગુજરાતી સુગમ સંગીતના બે આદરણીય મહાનુભાવો આજની બેઠકમાં બંને મુંબઈ થી વિડીઓ કોન્ફરન્સ દ્વારા, આપણા આમંત્રણને માન આપી જોડાયા. વિષય હતો:”નરસિંહ મહેતાનું જીવન અને કવન”. બેઠકની શરૂઆત ગુજરાતી સાહિત્ય સરિતાના […]
Oct 21 2021
“આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતા નું જીવન અને કવન” સાથે પ્રભાતિયાં આપણા નિમંત્રણને માન આપીને મુંબઈ થી જોડાશે વક્તા ડૉ. શ્રી જવાહરભાઇ બક્ષી અને ગાયક શ્રી આશિતભાઇ દેસાઈ. આ વર્ચ્યુઅલ બેઠક નો લાભ લેવા આપ સર્વે ને વિનંતી છે. MEETING ID: 895 9905 6440 PASSCODE: 101102 ચારુ વ્યાસ ભારતી મજમુદાર
Sep 28 2021
આપણી બેઠક નં.૨૨૪ તારીખ ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ ને રવિવાર સાંજે ૬ થી રાત્રીના ૮ વાગ્યા સુધી મળી. મુખ્ય મહેમાન શ્રી મધુસૂદન વલ્લભદાસ ઠાકર, “મધુ રાય” ન્યુજર્સી આપણા આમંત્રણ ને સ્વીકારી જોડાયા હતા. આજના વાર્તાલાપ નો વિષય હતો, “વાર્તા કેમ ન લખાવી” .મોક્લેલ વર્તાઓની છણવટ કરી હતી.યોગ્ય માર્ગદર્શન કર્યુ હતુ. બેઠક નું સંપૂર્ણ રેકોર્ડિંગ અહીં પ્રસ્તુત […]
Aug 31 2021
આજની બેઠક નિયત સમયે સવારે ૧૦ વાગ્યે શરૂથઈ. બેઠક ના મુખ્ય વક્તા હતા પદ્મશ્રી ડૉ. સિતાંશુ યશશ્ચન્દ્ર. સિતાંશુ ભાઈ એટલે એક પ્રતિભાસંપન્ન શિક્ષક, તુલનાત્મક સાહિત્યના મર્મજ્ઞ, ચિંતક, સંશોધક. નાટ્યકાર, સૌંદર્ય મિમાંસક અને સૌથી ઉપર પોતાના આગવા અવાજમાં અને ઇડીયમ્સ માં કાવ્ય લખતા અને એટલી જ ઉત્તમ રીતે કાવ્ય પઠન કરતા કવિ, આ બધું આજે આપણે […]
Aug 13 2021
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન, બેઠક ક્રમાંક ૨૨૩ સુજ્ઞ મિત્રો સહર્ષ જણાવવાનું કે વિખ્યાત કવિ, અગ્રણી નાટ્યકાર, સાહિત્યકાર અને વિવેચક,રંગભૂમિના મર્મજ્ઞ એવા ડૉ. સિતાંશુ યશશ્ચંદ્ર આપણી આ મહિનાની ZOOM બેઠક ના મહેમાન છે. ‘અતિવાસ્તવવાદ’ તેમની મુખ્ય શૈલી છે. તેમના પુસ્તકો ઘણી ભાષાઓમાં અનુવાદિત થયા છે. તેમના વક્તવ્યનો વિષય – ‘કવિતા નું કષ્ટ અને કવિતા નો આનંદ‘, ત્યારબાદકાવ્ય પઠન. ૨૯ ઓગસ્ટ રવિવારે – હ્યુસ્ટન ના સવારે ૧૦વાગ્યા થી બપોર ના ૧૨ સુધી (USA Central Time) ૨૯ ઓગસ્ટ રવિવારે – ભારતના રાતના ૮.૩૦ થી રાત્રીવાત ૧૦.૩૦સુધી (Indian Std Time) Zoom ID: 8959905 6440 Password: 101102 પ્રમુખ […]
Jul 19 2021
તારીખ ૧૮ મી જુલાઇ, બપોરે ૨ થી ૪ વાગ્યાની ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકમાં વક્તા હતા શ્રી આનંદરાવ લિંગાયત, અને તેમનો વિષય હતો “કબીર અને તેની ફિલૉસોફી.” શ્રી આનંદરાવ લેખક,કવિ, નાટ્યકાર તથા ફિલસૂફ છે . તેમણે ગુજરાતી અને અંગ્રેજી લખેલી વાર્તા અને વિવિધ વિષય પર લખેલા નિબંધોના પુસ્તકો પ્રગટ થયાં છે. એક મહારાષ્ટ્રીયન હોવા છતાં ગુજરાતી […]
Jul 19 2021
તરિખ ૭ મી જુલાઇ, બપોરે ૨ થી ૪ વાગ્યા ની ગુજરાતી સાહિત્ય સરિતા ની બેઠક માં વક્તા હતા ‘ શ્રી આનંદરાવ લિંગાયત , અને તેમનો વિષય હતો ‘ કબીર અને તેની ફિલોસોફી ‘ શ્રી આનંદરાવ લેખક ,કવિ , નાટ્યકાર તથા ફિલસૂફ છે . તેમણે ગુજરાતી અને અંગ્રજી લખેલી વાર્તા અને વિવિધ વિષય પર લખેલા નિબંધો ના પુસ્તકો પ્રગટ થયાં છે. એક મહારાષ્ટ્રીયન […]
Jun 22 2021
બેઠક ક્રમાંક ૨૨૧ તારીખ ૧૯ જૂને ૨૦૨૧ ના રોજ ZOOM દ્વારા યોજવામાં આવી હતી. આજનો વિષય હતો “પિતાજી નો દિવસ” Father’s Day- . સાથે પોતાની પસંદગીના વિષય પર બોલવા માટે પણ સર્વે સભ્યોને નિમંત્રણ પાઠવેલ. પંદર જેટલા સભ્યો એ ચર્ચામાં ભાગ લીધો. video અહેવાલ અહીં જોઈ શકાશે.
May 23 2021
https://youtu.be/I64pMhZhx9 પ્રમુખ ચારુ વ્યાસ નું ટૂંકું સ્વાગત પ્રવચન: નમસ્તે, આજના અતિથિ વિશેષ ડૉ. જવાહરભાઇ બક્ષી સાથે સાહિત્ય સરિતા ના સભ્યો નું સ્વાગત છે. ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી, મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી. ડૉ. જવાહર બક્ષીની આગવી ઓળખ બની ગયેલ આ શેર ગુજરાતી ભાષાના ઉમદા શેરમાંનો એક શેર છે. જીવનની ક્ષણભંગુરતા […]
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.