Sep 26 2020

બેઠક નં ૨૧૨ની જાહેરાતઃ સપ્ટે.૨૦૨૦ શ્રધ્ધાંજલિ બેઠક

સપ્ટેમ્બર માસની બેઠકઃ

 શ્રી નવીનભાઈ બેંકર  ને શ્રધ્ધાંજલિ આપતી બેઠક

એક અદ્ભૂત સિતારો આજે પરમ શાંતિધામમાં પહોંચી ગયો.
આપણા સહુના માનીતા શ્રી નવીનભાઈને ભાવભીની શ્રધ્ધાંજલિ રુપી સુમન
અર્પણ કરવા રવિવારની બેઠકનુ આયોજન પ્રાર્થના સભા રુપે કરવાનુ નક્કી કર્યું છે.

તારીખઃ ૨૭ સપ્ટે. ૨૦૨૦ રવિવાર

 સમયઃ  બપોરે ૩.૦૦ થી ૫.૦૦

join Zoom meeting:

click this link:

https://us02web.zoom.us/j/89804701942?pwd=aUthUzhZSG9HaTQ3ZkhCdmplbEdhZz09

 

નવીનભાઈ સાથેના તમારા સુખદ સંસ્મરણો, ભજન, નાટ્યજગત સાથે સંકળાયેલા એમના પ્રસંગો વગેરે વગેરે…

જે અલગારી અને મસ્તમૌલા જેવી જિંદગી નવીનભાઈ જીવ્યા એ સુખદ પળોને ફરી સજીવન કરી પ્રેમભીની યાદો જીવંત કરીએ.

જે સભ્યોને ભાગ લેવો હોય તેઓ પોતાનુ નામ શનિવાર તા. ૨૬ સપ્ટેમ્બર સુધી ઈમૈલ, ફોન અથવા ગુ.સા.સના વોટ્સેપ ગ્રુપમાં જણાવી શકે છે.

સહુ વક્તાઓને નમ્ર વિનંતીઃ
પાંચ મિનીટની સમય મર્યાદાનુ ધ્યાન રાખવું પડશે, જેથી વધુ સભ્યો ભાગ લઈ શકે.

હમેશ મુજબ આ બેઠકનો યુટ્યુબ વિડિઓ આપણી ગુ.સા.સની વેબસાઈટ પર મુકવામાં આવશે.

પ્રમુખ – શૈલાબહેન મુન્શા -smunshaw22@yahoo.co.in -832 731 4206
ઉપ પ્રમુખ- ચારુબહેન વ્યાસ – cnvys2@gmail.com 832 618 6520

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.