Aug 26 2013
ગુજરાતી સાહિત્ય સરિતા-ઓગસ્ટ ૨૦૧૩-૧૩૬મી બેઠક નો અહેવાલ-શૈલા મુન્શા
ઓગસ્ટ ૨૦૧૩ની સાહિત્ય સરિતા ના યજમાન શ્રી હસમુખભાઈ દોશી એ સભાનુ આયોજન જે વી બી પ્રેક્ષા મેડીટૅશન સેન્ટર મા કર્યું હતું. સભા સંચાલક ની જવાબદારી શ્રી નીખિલભાઈ મેહ્તા એ સંભાળી હતી. સભાનો વિષય હતો “આઝાદી” અને “જન્માષ્ટમી” સભાની શરૂઆત નીખિલભાઈ એ સરસ્વતી વંદના થી કરી અને સાથે કુન્દનિકા કાપડિઆ ની પ્રાર્થના પુસ્તિકા “પરમ સમીપે” મા […]