Apr 05 2010
સાહિત્ય સરિતા ની એપ્રીલ માસની બેઠક
ગુજરાતી સાહિત્યસરિતા ની એપ્રીલ માસની બેઠક નુ આયોજન શ્રી પ્રશાન્તભાઈ ને શૈલાબેન મુન્શા ના ઘરે કરવામા આવ્યુ છે. આંબે આવ્યાં મોર ને વાયો વૈશાખી વાયરો, તો ચાલો આપણે આ મહિના ની બેઠક નો વિષય પણ એવોજ કાંઈક રાખીએ. વિષય= “વૈશાખ ના વધામણા” તારીખ=એપ્રીલ ૨૪-૨૦૧૦ શનિવાર સમય=૪.૦૦ થી ૬.૦૦ (બપોરના} Phon no (281) 809 8099(H) […]