Sep 28 2021

અહેવાલઃ બેઠક નં. ૨૨૪ તારીખ ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૧

આપણી બેઠક નં.૨૨૪ તારીખ ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ ને રવિવાર સાંજે ૬ થી રાત્રીના ૮ વાગ્યા સુધી મળી. મુખ્ય મહેમાન શ્રી મધુસૂદન વલ્લભદાસ ઠાકર, “મધુ રાય” ન્યુજર્સી આપણા આમંત્રણ ને સ્વીકારી જોડાયા હતા. આજના વાર્તાલાપ નો વિષય હતો, “વાર્તા કેમ ન લખાવી” .મોક્લેલ વર્તાઓની છણવટ કરી હતી.યોગ્ય માર્ગદર્શન કર્યુ હતુ.
બેઠક નું સંપૂર્ણ રેકોર્ડિંગ અહીં પ્રસ્તુત .છે:

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.