Jul 16 2010
ડોક્ટર બળવંત જાનીનો વાર્તાલાપ -નવિન બેંકર
ડો બળવંત જાની સાથે ગુજરાતી સાહિત્ય સરિતા અને સ્વામીનારાયણ (BAPS) સંસ્થાનાં સભ્યો આષાઢ સુદ બીજ ને મંગળવાર તારીખ ૧૩ જુલાઈ ૨૦૧૦ ની ખૂશનૂમા સાંજે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદીરના સભાખંડમાં, સાહિત્યવિદ ડોક્ટર બળવંત જાની ના વાર્તાલાપનો એક કાર્યક્રમ સ્વામિનારાયણ મંદીર તથા હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ઉપક્રમે લગભગ ત્રણસો જેટલા સાહિત્ય રસિકો સમક્ષ યોજવામાં આવ્યો હતો. હ્યુસ્ટનની ગુજરાતી […]