Aug 28 2010
ગુજરાતી સાહિત્ય સરિતામાં યુવાન પેઢીનો પ્રવેશ – દેવિકા ધ્રુવ-
સાહિત્ય સરિતાની ૧૦૮મી બેઠક, તારીખ ૨૨ ઓગષ્ટ,રવિવારના રોજ, ક્લીયરલેઇક્માં, નિખિલ અને મનીષા મહેતાના નિવાસસ્થાને યોજવામાં આવી હતી.શ્રાવણનો મહિનો, વિષય “કૃષ્ણ” અને સૂત્રધાર હતા શ્રી નિખિલ મહેતા . સરસ્વતીના સુંદર શ્લોક અને ‘પરમ સમીપે’ ની પ્રાર્થનાથી શરુઆત કરવામાં આવી.ત્યારબાદ કો-ઓર્ડીનેટર હેમંતભાઇએ, તાજેતરમાં જ આઇસીસી ઓફ હ્યુસ્ટનના ‘ટાગોર એવોર્ડ’ વિજેતા શ્રી ધીરુભાઇ શાહ અને શ્રી નવીન […]