Jun 08 2010
આદિલ મન્સૂરીની ગઝલો કેરિઓકી સંગીત સાથે-“આદિલ દિલસે” હ્યુસ્ટનમાં-નવીન બેન્કર-
હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ઉપક્રમે તારિખ ચોથી જુન ને શુક્રવારની સાંજે યુવાન કવિ, નાટ્યકાર,ગઝલગાયક શ્રી.મનોજ મહેતા અને કલ્પનાબેન મહેતાના નિવાસસ્થાને સ્વ.આદિલ મન્સૂરીની ગઝલોને સંગીત સ્વરૂપે ગાઇને રજૂ કરવાનો એક સુંદર કાર્યક્રમ યોજાઇ ગયો. એ સૂરિલી સાંજ હતી ગઝલના અભિસારની. એ સૂરિલી સાંજ હતી હૈયે પ્રેમ-માર્દવના આવિષ્કારની. એ સૂરિલી સાંજ હતી વસંતની વેણીએ બંધાયેલા ફૂલની મીઠી […]