Oct 28 2010
નવેમ્બર ૨૦૧૦ ના યજમાન -માનિતા લેખક ચિંતક ડૉ.ભગવાનદાસભાઈ અને લેખિકા મંજુલાબેન છે
આપણી ગુજરાતી સાહિત્ય સરિતાની ઓક્ટોબરની બેઠકની મજા માણી.કાવ્ય-ગઝલ અને વિવિધ ગુજરાતી સાહિત્યને મનભર માણ્યું..ચાલો મિત્રો નવેમ્બરના યજમાન આપણાં સાહિત્ય સરિતાના જાણીતા-માનિતા લેખક ચિંતક ડૉ.ભગવાનદાસભાઈ અને લેખિકા મંજુલાબેન છે.આપ સૌ આવો,મિત્રોને લાવો. સાથો સાથ કાવ્ય-ગઝલ અને ગીતો મનભર માણો.બસ આપની હાજરીની જાણ જરૂરથી કરશો જેથી યજમાન સૌ મહેમાનો માટે સુંદર વ્યવસ્થા કરી શકે. આપ સૌ […]