Oct 28 2010
નવેમ્બર ૨૦૧૦ ના યજમાન -માનિતા લેખક ચિંતક ડૉ.ભગવાનદાસભાઈ અને લેખિકા મંજુલાબેન છે
આપણી ગુજરાતી સાહિત્ય સરિતાની ઓક્ટોબરની બેઠકની મજા માણી.કાવ્ય-ગઝલ અને વિવિધ ગુજરાતી સાહિત્યને મનભર માણ્યું..ચાલો મિત્રો નવેમ્બરના યજમાન આપણાં સાહિત્ય સરિતાના જાણીતા-માનિતા લેખક ચિંતક ડૉ.ભગવાનદાસભાઈ અને લેખિકા મંજુલાબેન છે.આપ સૌ આવો,મિત્રોને લાવો. સાથો સાથ કાવ્ય-ગઝલ અને ગીતો મનભર માણો.બસ આપની હાજરીની જાણ જરૂરથી કરશો જેથી યજમાન સૌ મહેમાનો માટે સુંદર વ્યવસ્થા કરી શકે. આપ સૌ જાણો છો કે નવેમ્બર માસ..દિવાળીના રંગ-બેરંગી રંગોથી રંગાયેલો…નૂતનવર્ષને વધાવતો માસ, ઉત્સાહ -આનંદથી ભરપૂર છે.આવો સૌ સાથ મળી નવા-વર્ષને વધાવવીએ..
યજમાન: ડો.ભગવાનદાસભાઈ અને મંજુલાબેન પટેલ.
તારીખ: નવેમબર ૨૧,૨૦૧૦(રવિવાર)
સમય: ૧.૩૦ – ૪.૦૦ (બપોરના)
વિષય: દિવાળી અથવા નૂતનવર્ષ
( કવિ-લેખક કોઈ પણ વિષય પર લખી શકે..કોઈ બંધન જેવું નથી)..જે કૃતિ રજૂ કરવાનો હોય તેની નકલ સભાસંચાલકને આપવા વિનંતી)
આપની હાજરી મૂલ્યવાન છે.. આપની હાજરીની જાણ કરવી એ પણ અગત્યનું પાસુ છે.
ઈ-મેલ અથવા ફોન દ્વારા જાણ કરશો:
વિશ્વદીપ બારડ, ફોન: ૨૮૧-૪૬૩-૨૩૫૪..ઈ-મેલ્:malibarad@yahoo.com
e-mail: bhagwandas.patel@earthlink.net
281-240-2610; (mobile- 781-526-2881 )