Oct 28 2010

નવેમ્બર ૨૦૧૦ ના યજમાન -માનિતા લેખક ચિંતક ડૉ.ભગવાનદાસભાઈ અને લેખિકા મંજુલાબેન છે

Published by at 10:53 pm under મીટીંગની નોટીસ

                                આપણી ગુજરાતી સાહિત્ય સરિતાની ઓક્ટોબરની બેઠકની મજા માણી.કાવ્ય-ગઝલ અને વિવિધ ગુજરાતી સાહિત્યને મનભર માણ્યું..ચાલો મિત્રો નવેમ્બરના યજમાન આપણાં સાહિત્ય સરિતાના જાણીતા-માનિતા લેખક ચિંતક ડૉ.ભગવાનદાસભાઈ અને લેખિકા મંજુલાબેન છે.આપ સૌ આવો,મિત્રોને લાવો. સાથો સાથ કાવ્ય-ગઝલ અને ગીતો મનભર માણો.બસ આપની હાજરીની જાણ જરૂરથી કરશો જેથી યજમાન  સૌ મહેમાનો માટે સુંદર વ્યવસ્થા કરી શકે. આપ સૌ જાણો છો કે નવેમ્બર માસ..દિવાળીના રંગ-બેરંગી રંગોથી રંગાયેલો…નૂતનવર્ષને વધાવતો માસ, ઉત્સાહ -આનંદથી ભરપૂર છે.આવો સૌ સાથ મળી નવા-વર્ષને વધાવવીએ..

યજમાન: ડો.ભગવાનદાસભાઈ અને મંજુલાબેન પટેલ.

તારીખ: નવેમબર ૨૧,૨૦૧૦(રવિવાર)

સમય: ૧.૩૦ – ૪.૦૦ (બપોરના)

વિષય: દિવાળી અથવા નૂતનવર્ષ

( કવિ-લેખક કોઈ પણ વિષય પર લખી શકે..કોઈ બંધન જેવું નથી)..જે કૃતિ રજૂ કરવાનો હોય તેની નકલ સભાસંચાલકને આપવા વિનંતી)

આપની હાજરી મૂલ્યવાન છે.. આપની હાજરીની જાણ કરવી એ પણ અગત્યનું પાસુ છે.

ઈ-મેલ અથવા ફોન દ્વારા જાણ કરશો:
વિશ્વદીપ બારડ, ફોન: ૨૮૧-૪૬૩-૨૩૫૪..ઈ-મેલ્:malibarad@yahoo.com

e-mail: bhagwandas.patel@earthlink.net
281-240-2610; (mobile- 781-526-2881 )

No responses yet

Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.