Archive for September 28th, 2020

Sep 28 2020

બેઠક નં ૨૧૨ની લીંકઃ શ્રી નવીન બેંકરને શ્રધ્ધાંજલિ

ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના પારદર્શી લેખક શ્રી નવીન બેંકર. તેઓ પોતાની શ્રધ્ધાંજલિ જાતે લખીને ગયા હતા, સૌને અલવિદા કરીને સપ્ટે. ૨૦ ની રાત્રે ફાની દૂનિયા છોડી ગયા હતા. તેમની શ્રધ્ધાંજલિ ૨૭મી સપ્ટેંના રોજ ઝૂમ પર સ્મરણાંજલિરૂપે પ્રસ્તૂત કરવામાં આવી હતી. લગભગ ૨૫ થી ૩૦ જેટલા વક્તાઓએ  નવીનભાઈના કુટુંબીજનો સમક્ષ ભાવભેર સ્મરણો રજૂ કર્યા હતા. પરિવારજનોએ પણ […]

No responses yet

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.