Sep 28 2020
બેઠક નં ૨૧૨ની લીંકઃ શ્રી નવીન બેંકરને શ્રધ્ધાંજલિ
ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના પારદર્શી લેખક શ્રી નવીન બેંકર. તેઓ પોતાની શ્રધ્ધાંજલિ જાતે લખીને ગયા હતા, સૌને અલવિદા કરીને સપ્ટે. ૨૦ ની રાત્રે ફાની દૂનિયા છોડી ગયા હતા. તેમની શ્રધ્ધાંજલિ ૨૭મી સપ્ટેંના રોજ ઝૂમ પર સ્મરણાંજલિરૂપે પ્રસ્તૂત કરવામાં આવી હતી. લગભગ ૨૫ થી ૩૦ જેટલા વક્તાઓએ નવીનભાઈના કુટુંબીજનો સમક્ષ ભાવભેર સ્મરણો રજૂ કર્યા હતા. પરિવારજનોએ પણ […]