Archive for July, 2021

Jul 19 2021

બેઠક ક્રમાંક ૨૨૨ નો અહેવાલ 

તારીખ ૧૮ મી જુલાઇ, બપોરે ૨ થી ૪ વાગ્યાની ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકમાં વક્તા હતા શ્રી આનંદરાવ લિંગાયત, અને તેમનો વિષય હતો “કબીર અને તેની ફિલૉસોફી.”  શ્રી આનંદરાવ લેખક,કવિ, નાટ્યકાર તથા ફિલસૂફ છે . તેમણે ગુજરાતી અને અંગ્રેજી લખેલી વાર્તા અને વિવિધ વિષય પર લખેલા નિબંધોના પુસ્તકો પ્રગટ થયાં છે. એક મહારાષ્ટ્રીયન હોવા છતાં ગુજરાતી […]

No responses yet

Jul 19 2021

અહેવાલ

તરિખ ૭ મી જુલાઇ,  બપોરે ૨ થી ૪ વાગ્યા ની  ગુજરાતી સાહિત્ય  સરિતા  ની બેઠક  માં  વક્તા  હતા ‘ શ્રી આનંદરાવ  લિંગાયત , અને તેમનો વિષય  હતો ‘ કબીર  અને તેની  ફિલોસોફી ‘ શ્રી આનંદરાવ  લેખક ,કવિ , નાટ્યકાર તથા  ફિલસૂફ છે . તેમણે ગુજરાતી અને અંગ્રજી લખેલી વાર્તા અને વિવિધ વિષય પર લખેલા નિબંધો ના પુસ્તકો પ્રગટ થયાં છે. એક  મહારાષ્ટ્રીયન […]

No responses yet

Jul 12 2021

બે. ૨૨૨

Published by under Uncategorized

ગુ.સા.સ ની  બે.૨૨૨  બપોરે   ૨ થી   ૪  રાખવા મા  આવી છે .  મુખ્ય  મહેમાન કેલિફોર્નિયા સ્થિત, સુજ્ઞશ્રી આનંદરાવ લિંગાયત તેઓ સંત કબીર અને તેની ફિલસૂફી ઉપર વાર્તાલાપ આપશે.    

No responses yet

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.