Oct 21 2021
આગામી બેઠક ક્રમાંક ૨૨૫, તારીખ ૨૩મી ઓક્ટોબર સવારે ૧૦ થી બપોરના ૧૨ સુધી
“આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતા નું જીવન અને કવન” સાથે પ્રભાતિયાં આપણા નિમંત્રણને માન આપીને મુંબઈ થી જોડાશે વક્તા ડૉ. શ્રી જવાહરભાઇ બક્ષી અને ગાયક શ્રી આશિતભાઇ દેસાઈ. આ વર્ચ્યુઅલ બેઠક નો લાભ લેવા આપ સર્વે ને વિનંતી છે. MEETING ID: 895 9905 6440 PASSCODE: 101102 ચારુ વ્યાસ ભારતી મજમુદાર