Oct 06 2009
ઑકટબરની બેઠકના યજમાન: આપણાં સ્નેહની સરવાણી સમા ,સાહિત્ય રસિક ડૉ.ઈન્દુબેન અને ડૉ.રમેશભાઈ શાહ..
સાહિત્ય સારિતાની બેઠક: ઓકટોબર ૧૧,૨૦૦૯ ૧૨.૩૦(બપોરે).. ગુજરાતી સાહિત્ય સરિતા આપ સૌને ઓકટોબરની બેઠકમાં આવવા ભાવ-ભીંનું આમંત્રણ પાઠવે છે.. આપ સૌ આવો..સાહિત્યના રસાસ્વાદ સાથે દિવાળી ભોજન માણો.. ઑકટબરની બેઠકના યજમાન: આપણાં સ્નેહની સરવાણી સમા ,સાહિત્ય રસિક ડૉ.ઈન્દુબેન અને ડૉ.રમેશભાઈ શાહ.. ( યજમાનનો ખાસ આગ્રહ છે કે સૌ સાહિત્ય રસિકો દિવાળી-ભોજન સાથે મળી કરીએ..પહેલા ભોજન […]