May 14 2021
બેઠક ક્રમાંક ૨૨૦
આપણી આગામી બેઠક તારીખ ૨૩ મે ૨૦૨૧ અને રવિવારે નિર્ધારિત કરી છે. બેઠકનો સમય સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ (USA CT) બપોરના રહેશે. જણાવતાં આનંદ થાય છે કે આપણું આમંત્રણ સ્વીકારી તે દિવસના મુખ્ય અતિથિ છે ડૉ. જવાહરભાઇ બક્ષી (આદિકવિ નરસિંહ મહેતા ના વંશજ, સુપ્રસિદ્ધ કવિ-ગઝલકાર, સાથે અનેક પારિતોષિકોથી નવાજિત) વિષય: “પ્રેમ દિવાની- મીરા” વાર્તાલાપ બાદ […]