Sep 28 2021
અહેવાલઃ બેઠક નં. ૨૨૪ તારીખ ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૧
આપણી બેઠક નં.૨૨૪ તારીખ ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ ને રવિવાર સાંજે ૬ થી રાત્રીના ૮ વાગ્યા સુધી મળી. મુખ્ય મહેમાન શ્રી મધુસૂદન વલ્લભદાસ ઠાકર, “મધુ રાય” ન્યુજર્સી આપણા આમંત્રણ ને સ્વીકારી જોડાયા હતા. આજના વાર્તાલાપ નો વિષય હતો, “વાર્તા કેમ ન લખાવી” .મોક્લેલ વર્તાઓની છણવટ કરી હતી.યોગ્ય માર્ગદર્શન કર્યુ હતુ. બેઠક નું સંપૂર્ણ રેકોર્ડિંગ અહીં પ્રસ્તુત […]