Aug 01 2008
“ઉજાણી” (ઓગષ્ટ ૨૦૦૮ બેઠક)
મિત્રો, જણાવતા ખુબ જ આનંદ થાય છે કે ઓગષ્ટના આયોજનની શરૂઆત સરસ પ્રતિભાવોથી થઇ.ગુજરાતી સાહિત્ય સરિતાની વર્ષમાં એક વખત થતી “ઉજાણી” (બેઠક રૂપે) નક્કી થઇ.જેમાં એક કરતાં વધુ આકર્ષણો સાથે સાથે જ સ્થાન લેશે. ઉંધીયુ,પુરી,જલેબીની મિજબાની..( શ્રી વિશ્વદીપ બારડની સક્રિય આગેવાની હેઠળ ) “ચલો ગુજરાત”ના મંચ પર પ્રસ્તૂત થનાર ગઝલાક્ષરી ( શ્રી કીરીટ […]